ડોલવણનાં પદમડુંગરીમાં બીમારીથી કંટાળી આધેડ ઝેર પી આપઘાત કર્યો

ડોલવણ તાલુકાનાં પદમડુંગરી ગામનાં પાટી ફળીયાનાં રહીશ ફુલજીભાઈ નગીનભાઈ કોંકણી (ઉ.વ.૪૫)ને શરીરે સોજા આવતા હોય અને છાતીમાં ગભરામણ જેવી બિમારીનાં કારણે કંટાળી જતાં જેઓ ગત તારીખ ૨૨/૧૧/૨૦૨૪નાં રોજ પોતાના ઘરે જ ભીંડામાં નાંખવાની ઝેરી દવા પી ગયા હતા. તેમને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટના અંગે રંજનબેન ફુલજીભાઈ કોંકણીએ પોલીસ મથકે જાણ કરી હતી.

Rajkot : ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ચાર્જશીટ રજૂ કરાઈ, 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટ,15 હજારથી વધુ પાનાંના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા

error: Content is protected !!