સુરત શહેરમાં વરાછાની મોબાઈલ શોપમાં હાથફેરો કરનારા ૩ આરોપીને અમરોલી પોલીસે ચોરીના ૧૯ મોબાઈલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગતો પ્રમાણે અમરોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વરાછામાં હીરાનગર ખાતે આવેલી મોબાઈલ શોપમાં ચોરી કરનારા આરોપીઓ અંગે બાતમી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અમરોલી તાપી બ્રિજ નીચેથી અજય રાજકુમાર ગૌતમ (મૂળ-જોનપુર, યુપી), મો.નઈમુદ્દીન મો. યાસીન ખાન (મૂળ ચંપારણ, બિહાર) અને રામભગતસિંગ કોમલસિંગ (મૂળ એમપી)ને પકડી પાડ્યા હતા. પોલીસને તેઓ પાસેથી અલગ-અલગ કંપનીના ૨૨ મોબાઇલ મળી આવ્યા હતા. રૂ.૨.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પૂછપરછ કરાઇ હતી.
દુકાનમાંથી ૧૯ મોબાઇલ ચોરી કરનાર ત્રણ આરોપી પકડાયા

વેપારીઓએ તુર્કીયે ના સફરજનો રસ્તા પર ફેંકીને પગેથી કચડ્યા
May 16, 2025
No Comments


સોશિયલ મીડિયામાં રોફ જમાવનારને પોલીસે પાઠ ભણાવ્યો
March 24, 2025
No Comments

ધોરણ.12ની બોર્ડની પરીક્ષામાં 5 કોપી કેસ નોંધાયા
March 16, 2024
No Comments

વ્યારાનાં સિંગી ફળિયામાંથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો
May 21, 2024
No Comments