Latest news tapi: વ્યારામાં સગીર ગુમ થયાની ફરિયાદ નોધાઈ

વ્યારાનાં દાદાજી કોમ્પલેક્ષની પાછળ માલીવાડ ખાતે તથા સીંગી ફળિયામાં રહેતા ૨૦ વર્ષીય રાકેશભાઈ વિજેન્દ્ર રાઠોડ (મૂળ રહે.અલીગઢ ગામ, કલોલી ગલી, તા.અલીગઢ, જિ.મથુરા, યુ.પી.)નાનો સગીર વયનો ભાઇ રોહિત (ઉ.વ.૧૫ વર્ષ ૬ મહિના)નો ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૫ નાંરોજ ઘરે એકલો હતો. તે દરમિયાન ૧૨:૩૦થી ૧૯:૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન ઘરેથી કયાંક ચાલ્યો ગયો હતો અથવા કોઇ ઇસમ અગમ્ય કારણસર અપહરણ કરી ગયો હોવાનો બનાવ તારીખ ૦૯/૦૭/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે નોંધાવતા પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!