અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૯/૦૭/૨૦૨૪ના રોજ અમરોલી વિસ્તારનાં રહે મ.નં.૭૧૬, પ્રગતિનર, ગણેશપુરા ગુ.હા.બોર્ડ ખાતે રહેતા ૧૯ વર્ષિય પુજાબેન બાલુભાઈ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૪.૦૫ ફુટ છે. જેણે શરીરે સફેદ કલરની કુર્તી તથા કીલા કલરની લેગીસ પહેરેલ છે. જે ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
