જલગાવ પાસે ટ્રેન પર પથ્થર ફેંકાયો

સુરતથી મહાકુંભ મેળામાં જઈ રહેલી ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુરતથી પ્રયાગરાજ જઈ રહેલી તાપ્તી ગંગા એકસપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચેલી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો, જેના કારણે બારીના કાચ પણ તૂટી ગયા હતા.

જલગાવ પાસે ટ્રેન પર પથ્થર ફેંકાયો : સુરતથી મહાકુંભ પ્રયાગરાજ જવા માટે ઉપડેલી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો. મહારાષ્ટ્રના જલગાવ પાસે તાપ્તી ગંગા એકસપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા. પથ્થર ફેંકાંતા અંદર સવાર મુસાફરો ડરી ગયા હતા.

error: Content is protected !!